મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A

    મજજાકિરણો અને દઢોતક તંતુઓની હાજરી

  • B

    મૃદુતક અને જલવાહિનીની ગેરહાજરી

  • C

    મૃત અને વહન ન કરતાં ધટકોની હાજરી

  • D

    પેસ્ટ (જંતુનાશકો) અને રોગકારકો સામે સંવેદનશીલતા

Similar Questions

કઈ પેશી દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે? 

તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?

 દ્વિદળી મૂળ માટે નીચેનામાંથી શું સત્ય નથી ? 

વૃક્ષોમાં વાર્ષિક વલયો ના નિર્માણ માટે નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?

  • [NEET 2019]

એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........