$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થાયિતા તમે કેવી રીતે સમજાવશો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\mathrm{B}$ અને $\mathrm{Tl}$ એ સમૂહ $13$ નાં તત્વો છે.

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા $+1$ સ્થાયી બને છે. આથી $B$ની $+3$ અવસ્થા એ $Tl$ ની $+3$ અવસ્થા કરતા વધુ સ્થાયી છે. તેથી $\mathrm{BCl}_{3}$ એ $\mathrm{TlCl}_{3}$ કરતા વધુ સ્થાયી છે.

 

Similar Questions

એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.

કોઈ એક ક્ષાર $X$ નીચે જણાવેલાં પરિણામો આપે છે :

$(i)$ તેનું જલીય દ્રાવણ લિટમસપત્ર પ્રત્યે બેઝિક છે.

$(ii) $ તેને સખત ગરમ કરતાં ફૂલીને કાચ જેવો ઘન પદાર્થ નું બને છે.

$(iii)$ જ્યારે આવા ગરમ દ્રાવણમાં સાંદ્ર $H_2SO_4$, ને ઉમેરવામાં આવે છે ત્યારે કોઈ એસિડ $ Z$ ના સફેદ સ્ફટિક મળે છે.

ઉપર દર્શાવેલી બધી પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો અને $ X, Y$ અને $Z$ ને ઓળખો. 

નીચેનામાંથી કયા સંયોજન માંથી બોરેક્ષના જલીય દ્રાવણમાં ખનિજ એસિડનો ઉમેરો કરીને રચાય છે ?

વિધાન $I$: સમૂહ $13$ ના ત્રીસંયોજક હેલાઈડ સહસંયોજક હોવાથી પાણી વડે સહેલાઈથી જલવિભાજન પામે છે. વિધાન $II$: $\mathrm{AlCl}_3$ એસીડીક જલીય દ્રાવાણમાં જળવિભાજનથી અષ્ટફલકીય $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન બનાવે છે.

  • [JEE MAIN 2024]

કારણો આપો :

$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.

$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.

$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.

$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.

$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.

$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.

$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.