DIVERSITY IN LIVING ORGANISMS
hard

નૂપૂરક પ્રાણીઓ, સંધિપાદ પ્રાણીઓથી કયા પ્રકારની ભિન્નતા ધરાવે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

નૂપુરક પ્રાણીઓ સંધિપાદ પ્રાણીઓ
પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠધારી, દ્વિપાર્શ્વીય સમરચના ધરાવતા એકસરખી રીતે ખંડમય શરીરરચના ધરાવે છે.

પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠધારી, દ્વિપાર્શ્વીય સમરચના ધરાવતાં શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત શરીરરચના ધરાવે છે.

તેઓમાં બધા જ અંગ કે અંગતંત્રો સુવિકસિત હોય છે. પરંતુ રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું  તેઓમાં બધા જ અંગો કે અંગતંત્રો સુવિકસિત હોય છે.રુધિરાભિસરણતંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે.

રુધિર રુધિરવાહિનીઓમાં વહન પામે છે.

રૂધિર દેહકોષ્ઠ એટલે કે રુધિર ગુહામાં વહન પામે છે.
પ્રાણીઓ ઉભયલિંગી છે. પ્રાણીઓ એકલિંગી હોય છે. 
તેઓના શરીરના દરેક ખંડમાં પ્રચલન માટે વ્રજકેશો કે અભિચરણપાદ હોય છે.

તેઓમાં પ્રચલન માટે યુગ્મ ઉપાંગો જોવા મળે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.