5.Morphology of Flowering Plants
normal

તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?

Option A
Option B
Option C
Option D

Solution

અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણ વચ્ચેનો તફાવત

બીજપત્રો અને ભૂણપોષનો ફાળો : બીજપત્રો અને ભૃણપોષ સંચિત ખોરાક ધરાવે છે. જયારે બીજ પાણીનું અંતઃચુપણ કરે છે, ઉત્સચકો સક્રિય બને છે. સંચિત ખોરાકનું જળવિભાજન કરે છે અને બીજાંકુરણ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે

 

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.