- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જો જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો યોગ્ય અને અનુકૂળ પદ્ધતિથી નિકાલ કરવામાં ન આવે તો તે પર્યાવરણ ગંભીર ખતરો ઊભો કરે છે.
હાલમાં ઊડતી રાખ અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા સ્લેગનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં કરવામાં આવે છે. વધુ જથ્થામાં રહેલા ઝેરી ક્ચરાનો નિયંત્રિત ભસ્મીકરણ પદ્ધતિથી નાશ કરવામાં આવે છે, જ્યારે ઓછા જથ્થામાં હોય તો તેને ખુલ્લી જગ્યામાં બાળી નષ્ટ કરવામાં આવે છે.
Standard 11
Chemistry