સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાકગતિ કરતાં પદાર્થના કણનો સમય સાથે કોણીય સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે, પદાર્થની ચાકગતિ સમઘડી છે કે વિષમઘડી હશે ?
$M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?
એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો ....
દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની