કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?

  • A

    સસ્તન

  • B

    આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ

  • C

    સરિસૃપ

  • D

    અસ્થિમત્સ્ય

Similar Questions

વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?

અપ્રત્યપ્રસવીમાં  યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?