કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
સસ્તન
આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ
સરિસૃપ
અસ્થિમત્સ્ય
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?
અપ્રત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?