- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
easy
નીચે પૈકી ખોટું વિધાન ઓળખો.
A
અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.
B
રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.
C
ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.
D
રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.
(NEET-2020)
Solution
Sapwood is the innermost secondary xylem and is lighter in colour
Standard 11
Biology
Similar Questions
medium