નીચે પૈકી ખોટું વિધાન ઓળખો.

  • [NEET 2020]
  • A

    અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.

  • B

    રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.

  • C

    ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.

  • D

    રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.

Similar Questions

આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.

કાષ્ઠ $=.....................$

વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?

આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક          $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક        $(d)$ ત્વક્ષા

  • [NEET 2015]

નીચે પૈકી કયું વડનાં ઝાડને મહત્તમ યાંત્રિક આધાર પૂરો પાડે છે?