નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$  એ અવિભાજય સંખ્યા છે 
$Q : 7$ એ  $192$ નો એક અવયવ છે 
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય 
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?

  • [JEE MAIN 2019]
  • A

    $\left( { \sim P} \right) \vee \left( {Q \wedge R} \right)$

  • B

    $\left( {P \wedge Q} \right) \vee \left( { \sim R} \right)$

  • C

    $\left( { \sim P} \right) \wedge \left( { \sim Q \wedge R} \right)$

  • D

    $P \vee \left( { \sim Q \wedge R} \right)$

Similar Questions

વિધાન  $q \wedge \left( { \sim p \vee  \sim r} \right)$ નું નિષેધ લખો 

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]

‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

વિધાન  $ \sim \left( {p \leftrightarrow  \sim q} \right)$