નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$ એ અવિભાજય સંખ્યા છે
$Q : 7$ એ $192$ નો એક અવયવ છે
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?
$\left( { \sim P} \right) \vee \left( {Q \wedge R} \right)$
$\left( {P \wedge Q} \right) \vee \left( { \sim R} \right)$
$\left( { \sim P} \right) \wedge \left( { \sim Q \wedge R} \right)$
$P \vee \left( { \sim Q \wedge R} \right)$
બુલિયન સમીકરણ $ \sim \,s\, \vee \,\left( { \sim \,r\, \wedge \,s} \right)$ નું નિષેધ ............... થાય
અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે.
$q :$ રમેશએ તેના ગામની બહાર છે.
$r :$ રવિવાર છે.
$s :$ શનિવાર છે.
તો વિધાન "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.
"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો