નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$  એ અવિભાજય સંખ્યા છે 
$Q : 7$ એ  $192$ નો એક અવયવ છે 
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય 
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?

  • [JEE MAIN 2019]
  • A

    $\left( { \sim P} \right) \vee \left( {Q \wedge R} \right)$

  • B

    $\left( {P \wedge Q} \right) \vee \left( { \sim R} \right)$

  • C

    $\left( { \sim P} \right) \wedge \left( { \sim Q \wedge R} \right)$

  • D

    $P \vee \left( { \sim Q \wedge R} \right)$

Similar Questions

બુલિયન સમીકરણ $ \sim \,s\, \vee \,\left( { \sim \,r\, \wedge \,s} \right)$ નું નિષેધ ............... થાય 

  • [JEE MAIN 2019]

અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે. 

$q :$ રમેશએ તેના ગામની બહાર છે.

$r :$ રવિવાર છે. 

$s :$ શનિવાર છે. 

તો વિધાન  "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.

  • [JEE MAIN 2022]

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]

નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]

વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો