જો $30\,min$ અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો $90\,min$ બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?

  • [JEE MAIN 2023]
  • A

    $\frac{1}{8}$

  • B

    $\frac{1}{16}$

  • C

    $\frac{1}{4}$

  • D

    $\frac{1}{2}$

Similar Questions

ગામા કિરણો $2.5\, mm$ જાડાઈની લેડના પતરામાંથી પસાર થાય તેની તીવ્રતા અડધી થઈ જાય છે ત્યારે લેડનો શોષક અચળાંક ......... $mm^{-1}$ છે.

એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.

કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $ N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. અને તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય ત્યારે ક્યો સંબંધ ખોટો છે?   (નોંધ : $\lambda$ ઘણો નાનો છે.)

$60$ મિનિટ નો અર્ધઆયુ સમય ધરાવતા તત્ત્વનો $3$ કલાક પછી કેટલા ........... $\%$ ભાગ વિભંજીત રહે?

ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.