જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?
$0.25$
$1$
કોઈ સંભાવના નહીં
$0.5$
પુરુષમાં પ્રછન્ન જનીન દ્વારા અવર્ણતા જોવા મળે છે. યુગલ તેનાં જન્મ થતાં કુલ બાળકોમાંથી 50% બાળકોમાં અવર્ણતાની હાજરી શું સાબિત કરે છે?
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
હિમોફિલીક કમળો, પ્રભાવી જનીનના લીધે થાય છે. પરંતુ ફક્ત $20\%$ લોકો જ આ રોગ ઉત્પન્ન કરે છે. વિષમયુગ્મી પુરુષ સમયુગ્મી સામાન્ય સ્ત્રી જોડે લગ્ન કરે છે. તો વસ્તીમાં બાળકોનું કેટલું પ્રમાણ અપેક્ષિત રખાય જે આ રોગ ધરાવે છે?
નીચે આપેલ સંકેત શું દર્શાવે છે ?
કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?