જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$  ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય  

  • [JEE MAIN 2019]
  • A

    $T, T, F$

  • B

    $F, T, T$

  • C

    $T, F, T$

  • D

    $T, F, F$

Similar Questions

વિધાન $p \rightarrow (q \wedge  r)$ નું નિષેધ = …….

દ્રી-પ્રેરણ $p \Leftrightarrow  q  = …..$

ધારોકો $r \in\{p, q, \sim p, \sim q\}$ એવો છ કે જેથી તાર્કિક વિધાન $r \vee(\sim p) \Rightarrow(p \wedge q) \vee r$ : નિત્યસત્ય છે. તો $r=\dots\dots$

  • [JEE MAIN 2022]

નીચેના વિધાન જુઓ:- 

$P :$ રામુ હોશિયાર છે

$Q $: રામુ પૈસા વાળો છે 

$R:$ રામુ અપ્રમાણિક છે

વિધાનની નિષેધ કરો : -  "રામુ હોશિયાર અને પ્રમાણિક  તો અને તોજ  હોય જો રામુ પૈસા વાળો ન હોય "

  • [JEE MAIN 2022]

$(p \wedge(\sim q)) \vee(\sim p)$ નો નિષેધ $.........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]