ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
સ્વપ્રતિકાર રોગ
પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
સક્રિય પ્રતિરક્ષા
એલર્જીની અસર
સસ્તનમાં બરોળનો ફાળો ...... છે
શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?
$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
$PMNL$ નું પુર્ણ નામ .....
પ્રતિજન એ શેના બનેલા હોય છે?