એકદળી પર્ણમાં...

  • A

    મધ્યપર્ણ પેશી લંબોતક અને શિથિલતકમાં વિભેદીત થયેલી હોતી નથી.

  • B

    મધ્યપર્ણ પેશી લંબોતક શિથિલોતકમાં વિભેદીત થયેલી હોય

  • C

    અધિસ્તરની માત્ર એક જ સપાટી પર પર્ણરંધ્રો હોય છે.

  • D

    ભેજગ્રાહિ કોષો હોતા નથી.

Similar Questions

અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.

  • [NEET 2019]

વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.

પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.

બંને અધિસ્તર તરફ સમાન પ્રમાણામાં વાયુરંધ્ર આવેલ છે.

 સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો