પૃષ્ઠવલીય પર્ણમાં વાહિપુલનું કદ શેના પર આધારીત છે?
પર્ણફલકનું કદ
શિરાઓનું કદ
પર્ણરથ્રોની સંખ્યા
શિરાઓની સંખ્યા
પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?
ઘણા બધા ઘાસનાં અનુસંધાનમાં, પર્ણોની ઉપર અધિસ્તરમાં ભેજગ્રાહી કોષોની હાજરી શેના માટે આવેલી છે?
વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.
એકદળી પર્ણ માટે સાચું શું છે ?
પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?