શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?

  • A

    એકદળી વનસ્પતિઓમાં વાહિપૂલમાં એધા હોતી નથી.

  • B

    તેમાં એધા હોય છે.

  • C

    તેમાં જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય છે.

  • D

    તેમાં બાહ્યકનો અભાવ હોય છે.

Similar Questions

કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્રકાંડરોમ..

વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .

  • [AIPMT 2002]

અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.

આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.

  • [AIPMT 2011]