શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?

  • A

    એકદળી વનસ્પતિઓમાં વાહિપૂલમાં એધા હોતી નથી.

  • B

    તેમાં એધા હોય છે.

  • C

    તેમાં જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય છે.

  • D

    તેમાં બાહ્યકનો અભાવ હોય છે.

Similar Questions

નીચેનામાંથી કઈ પેશીઓનો સમાવેશ આધારોતક (આધાર) પેશીતંત્રમાં થાય છે ?

અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...

જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?

જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.

અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.