મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. તે મૃદુત્તક કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે. કોષોની બહારની દીવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું છે.
આ સ્તર ઉપરથી પ્રકાંડરોમ ઉત્પન્ન થતાં નથી. તેથી તેની સપાટી સુંવાળી હોય છે. સ્તરમાં પર્ણો જોઈ શકાય છે. આ સ્તરનું કાર્ય રક્ષણ અને વાતવિનિમયનું છે.
પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
આધારોતક પેશી ..............નો સમાવેશ કરે છે.
વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.
મૂળરોમ માટે સંગત શું?
નીચેની આકૃતિને ઓળખો.