મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. તે મૃદુત્તક કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે. કોષોની બહારની દીવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું છે.

આ સ્તર ઉપરથી પ્રકાંડરોમ ઉત્પન્ન થતાં નથી. તેથી તેની સપાટી સુંવાળી હોય છે. સ્તરમાં પર્ણો જોઈ શકાય છે. આ સ્તરનું કાર્ય રક્ષણ અને વાતવિનિમયનું છે.

Similar Questions

નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?

નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.

પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.  
$(a)$ સામાન્યતઃ એક કોષીય

$(b)$ શાખીત/અશાખીત

$(C)$ ગ્નાવી હોઈ શકે

$(d)$ મૂદુ અથવા કઠણ

$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા 

દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

વાહિની  અને સાથીકોષો ........માં જોવા મળે છે