મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. તે મૃદુત્તક કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે. કોષોની બહારની દીવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું છે.
આ સ્તર ઉપરથી પ્રકાંડરોમ ઉત્પન્ન થતાં નથી. તેથી તેની સપાટી સુંવાળી હોય છે. સ્તરમાં પર્ણો જોઈ શકાય છે. આ સ્તરનું કાર્ય રક્ષણ અને વાતવિનિમયનું છે.
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.
પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે