એક જ સ્થાન પર ફરતાં ભમરડામાં તેનું એક બિંદુ સ્થિર રહે છે કે એક રેખા સ્થિર રહે છે?
કણોના બનેલા અને ચાકગતિ કરતાં તંત્ર માટેનો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો.
તંત્રમાં પ્રર્વતતા આંતરિક બળો તેની ગતિ પર શાથી અસર કરતાં નથી ?
$m=M$ દળનો પદાર્થ મુકત કરતાં,તે કેટલા પ્રવેગથી ગતિ કરશે
ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.
દઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાકગતિની મિશ્રિત ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.