તંત્રમાં પ્રર્વતતા આંતરિક બળો તેની ગતિ પર શાથી અસર કરતાં નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તંત્રમાં તે કણો વચ્ચે પ્રર્વતતા આંતરિક બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે.

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાકગતિ કરતાં પદાર્થના કણનો સમય સાથે કોણીય સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે,  પદાર્થની ચાકગતિ સમઘડી છે કે વિષમઘડી હશે ? 

સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં કયાં બળો લેવાની જરૂર પડે છે ? 

પદાર્થના બધા જ કણો વર્તૂળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે તેની ભ્રમણ અક્ષ.........

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પૈડાં એક જ અક્ષ પર ફરે છે મોટા પૈડાં ની ત્રિજ્યા નાના પૈડાં ની ત્રિજ્યા કરતાં બમણી છે જો $A$ ને $B$ માટે બાંધેલી દોરી સરકી જતી ના હોય અને $x$ અને $y$ એ $A$ અને $B$ વડે સમાન સમયમાં કાપેલું અંતર હોય તો .....

દઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો ભેદ લખો.