કણોના બનેલા અને ચાકગતિ કરતાં તંત્ર માટેનો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો.
ખરા છે કે ખોટાં તે જણાવો.
$(1)$ વેગમાનના સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેશ અચળ રહે છે.
$(2)$ “જો તંબ પર આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.” આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું વિધાન છે.
$(3)$ દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દેઢ વસ્તુની અંદર જ હોય.
$(4)$ ચાકગતિ કરતાં દેઢ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન હોય છે.
સમાંગ પદાર્થ માટે જે બિંદુ માટે સંકલન શૂન્ય હોય તે બિંદુ કર્યું હોય ?
દઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો ભેદ લખો.
ફ્લાય વ્હીલને એક એન્જિન સાથે વાપરવામાં આવે છે કારણ કે તે,
તંત્રમાં પ્રર્વતતા આંતરિક બળો તેની ગતિ પર શાથી અસર કરતાં નથી ?