સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
જીવનચક્રનો પ્રકાર
પર્યાવરણ
રાસાયણીક સંયોજન
$A$ અને $B$ બંને
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.
અસંયોગીજનન એટલે ........
યોગ્ય જોડકાં જોડો:
કોલમ- $I$ |
કોલમ -$II$ |
$p.$ એકસદની વનસ્પતિ |
$v.$ વાંદરા, મનુષ્ય |
$q.$ દ્રીસદની વનસ્પતિ |
$w.$ પક્ષીઓ, દેડકા |
$r.$ ઈસ્ટ્રસ ચક્ર |
$x.$ ગાય, કુતરા |
$s.$ માસીકચક્ર |
$y.$ ખજૂરી |
|
$z.$ નાળિયેરી |
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?