સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

  • A

    જીવનચક્રનો પ્રકાર

  • B

    પર્યાવરણ

  • C

    રાસાયણીક સંયોજન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.

અસંયોગીજનન એટલે ........

યોગ્ય જોડકાં જોડો:

કોલમ- $I$

કોલમ -$II$

$p.$ એકસદની વનસ્પતિ

$v.$ વાંદરા, મનુષ્ય

$q.$ દ્રીસદની વનસ્પતિ

$w.$ પક્ષીઓ, દેડકા

$r.$ ઈસ્ટ્રસ ચક્ર

$x.$ ગાય, કુતરા

$s.$ માસીકચક્ર

$y.$ ખજૂરી

 

$z.$ નાળિયેરી

કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?