થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?

  • [AIPMT 2009]
  • A

    સમકદ પ્રક્રિયા માટે દબાણ અચળ હોય છે.

  • B

    સમતાપી પ્રક્રિયા માટે તાપમાન અચળ હોય છે.

  • C

    સમોષ્મી પ્રક્રિયા માટે $P{V^\gamma } = \;$અચળ હોય છે.

  • D

    સમોષ્મી પ્રક્રિયા માટે તંત્ર વાતાવરણથી અલગ કરેલું હોય છે.

Similar Questions

એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]

એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે

$27°C$ તાપમાને મોટરકારના ટાયરનું દબાણ $2$ વાતાવરણ દબાણ છે. જો ટાયર અચાનક ફાટી જતું હોય, તો તાપમાન ....... $K$ ( $\gamma = 1.4$ લો.)

સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?

$NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.