વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.
હરિયાળી ક્રાંતિથી ત્રણગણો અન્ન-પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહિ પરંતુ કુશળ વ્યવસ્થાપન મહાવરા અને એગ્રો કેમિકલ (ખાતરો અને જંતુનાશકો) ને લીધે છે. આમ છતાં, વિકસતા વિશ્વમાં એગ્રો કેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક-ઉત્પાદનમાં વધારો સંભવ નથી.
$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે ?
બાયોટેકનોલોજીનાં પ્રયોજનમાં આ બાબતોનો સમાવેશ થાય.
$1.$ સારવાર
$2.$ જનીન પરિવર્તીત પાક
$3.$ નિદાન
$4.$ Bioremediation
નીચે આપેલા બધા બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્રો છે સિવાય કે..........
$Bt$ વિષ બેઝિક $pH$ વાળા માધ્યમમાં શેમાં રૂપાંતરિત થાય છે ?
બાયોટેકનોલોજી (જૈવતકનીકનો) નો એક પ્રકાર જેમાં $ DNA $ નું સ્થાપન (દાખલ) કરાય છે, તે.....