નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
ત્રિઅંગી વનસ્પતિઓ
અનાવૃત બિજધારી
આવૃત બિજધારી
બેકટેરીયા
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.
આકૃતિને ઓળખો.
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?