કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
ગ્લુકોકોર્ટિકોઈંડ, ચોક્કસ કોર્ટિસોલ સોજા પ્રતિરોધક પ્રક્રિયા દ્વારા પ્રતિકારકતાના પ્રતિચારને અવરોધે છે. મધ્ય ઝોન પ્રદેશમાંથી ગ્લુકોકોર્ટિકોઈડનો સ્રાવ થાય છે. (એડ્રિનલ બાહ્યક્નો ઝોના ફેસિક્યુલેટા પ્રદેશ) તે એમિનો એસિડનો ઉપયોગ અને ગ્રહણને અવરોધે છે. તેને સ્ટ્રેસ અંત:સ્ત્રાવ કહે છે જે તાણની પરિસ્થિતિનો સામનો કરે છે.
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.
એરીથ્રોપોએટીન