..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.

  • A

    એડ્રિનલ ગ્રંથિ

  • B

    થાયરોઈડ ગ્રંથિ

  • C

    પિટ્યુટરી ગ્રંથિ

  • D

    એકપણ નહીં

Similar Questions

દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે

આલ્ડોસ્ટેરોનના અધોસ્ત્રાવને કારણ ..... થાય છે.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?

એડ્રીનલ બાહ્યકનું મધ્ય પડ છે.

ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?

  • [AIPMT 2007]