કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કળશપર્ણ (નિપેન્થસ) એ કીટાહારી વનસ્પતિ છે કે જે હરિત દ્રવ્ય ધરાવે છે અને તે સૂર્યપ્રકાશના કિરણો મેળવીને પ્રકાશસંશ્લેપણ દ્વારા રાસાયણિક શક્તિ પ્રાપ્ત કરે છે. તે અસરકર્તા વનસ્પતિ છે. જે જમીનમાં નાઈટ્રોજનની ઊણપ હોય તેવી જમીનમાં ઊગે છે. તે નાઈટ્રોજનની ઊણાપ દૂર કરવા કીટકોને પકડે છે.

Similar Questions

આપેલ આહારશૃંખલાને ઓળખો.

તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ

અહિં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ નથી.

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

  • [NEET 2015]

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

$(b)$ ઉત્પાદન અને વિઘટન

 

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.