જો $p$ અને $q $ એ અનુક્રમે વિધાન  $"2 × 4 = 8" $ અને "$4$ એ  $7$ વડે વિભાજય છે "  હોય તો નીચેના વિધાનોની સત્યર્થતાનું મૂલ્ય મેળવો 

$(i)$ $p \leftrightarrow  q$ 

$(ii)$ $~ p \leftrightarrow q$ 

$(iii)$ $~ q \leftrightarrow p$ 

$(iv)$ $~ p \leftrightarrow ~ q$

  • A

    $T T T T$

  • B

    $F T T T$

  • C

    $F T T T$

  • D

    $F T T F$

Similar Questions

વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow  (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?

નીચે આપેલ વિધાનનું સામાનર્થી પ્રેરણ લખો 

"જો હું સમયસર સ્ટેશન પર પહોંચીશ, તો હું ટ્રેન પકડીશ"

  • [JEE MAIN 2020]

આપેલ પૈકી ક્યૂ વિધાન $\mathrm{p} \wedge \sim \mathrm{q}$ ને સમતુલ્ય થાય $?$

  • [JEE MAIN 2021]

નીચેના વિધાનો ધ્યાનમાં લો. 
$P :$  જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે 
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે

જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો  $(V_1, V_2)$  = 

  • [JEE MAIN 2016]

નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?

  • [JEE MAIN 2020]