રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રાસાયણિક પ્રદૂષકો માનવના શારીરિક અંગો જેવા કે કિડની, મધ્યસ્થ ચેતાતંત્ર, યકૃત વગેરેને નુકસાન પહોંચાડે છે.

Similar Questions

કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો. 

કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનૉક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.

બાયોગેસ કેવી રીતે બને છે ?

ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?

પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.