એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.
$(i)$ પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન કે બાંધકામોને નુકસાન કરે છે. $(ii)$ તે મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.
એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?
ક્ષોભ-આવરણીય પ્રદૂષણને લગભગ $100$ શબ્દોમાં સમજાવો.
જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે – સમજાવો.
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.