એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન કે બાંધકામોને નુકસાન કરે છે. $(ii)$ તે મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.

Similar Questions

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?

જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત $(BOD)$ એટલે શું ? 

જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો. 

ખાલી જગ્યા પૂરો :

$(1)$ ઊડતી રાખ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંના સ્લેગનો ઉપયોગ કરી ....... બનાવાય છે.

$(2)$ બાયોગેસ ......ના ઉત્પાદનમાં અને તેની ઉપનીપજ ......... તરીકે વપરાય છે. 

ડ્રાયક્લિનિંગમાં ટેટ્રાક્લોરો ઇથેનની જગ્યાએ યોગ્ય ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ વૈકલ્પિક દ્રાવક છે. ટેટ્રાક્લોરો ઇથેનના વપરાશને અટકાવીને પર્યાવરણમાં કયા પ્રકારનું નુકસાન અટકાવવામાં આવે છે  પ્રદૂષણની દૃષ્ટિએ શું ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ યોગ્ય છે ? સમજાવો