વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો 

  • A

    જો ભારત મેચ જીતે નહીં તો ભારત ફાઇનલમાં આવશે નહીં 

  • B

    ભારત મેચ જીતે છે અને ભારત ફાઇનલમાં આવશે નહીં 

  • C

     ભારત મેચ જીતે નહીં અને ભારત ફાઇનલમાં આવશે

  • D

    એક પણ નહીં 

Similar Questions

$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.

  • [JEE MAIN 2023]

વિધાન $-1$ : વિધાન $A \to (B \to A)$ એ વિધાન $A \to \left( {A \vee B} \right)$ ને સમતુલ્ય છે.

વિધાન $-2$ : વિધાન $ \sim \left[ {\left( {A \wedge B} \right) \to \left( { \sim A \vee B} \right)} \right]$ એ નિત્ય સત્ય છે 

  • [JEE MAIN 2013]

જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?

  • [JEE MAIN 2022]

નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય  છે ?

જો $S^*(p, q, r)$ એ સંયુક્ત વિધાન $S(p, q, r)$ અને $S(p, q, r) = \sim p \wedge  [\sim (q \vee r)]$ નું દ્વૈત હોય, તો $S^*(\sim p, \sim q, \sim r)$ એ કોના સાથે સમતુલ્યતા ધરાવે.