ઉષ્માવાહકતાના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દ્રવ્યના પ્રકાર અને થોડાક અંશે તાપમાન પર.

Similar Questions

ઉષ્મીય રીતે અલગ કરેલા એક સળિયાનાં બંને છેડાનાં તાપમાનો અનુક્રમે $T _{1}$ અને $T _{2}$ છે. સળિયો $l_{1}$ અને $l_{2}$ એમ બે વિભાગોના જોડાણથી બનેલો છે. બંને દ્રવ્યોની ઉષ્માવાહકતા $k _{1}$ અને $k _{2}$ છે. તો બે ભાગોની જોડતી સપાટીએ તાપમાન કેટલું થાય?

  • [AIEEE 2007]

ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ ............. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$

આકૃતિમાં દર્શાવેલ સળિયા માટે ઉષ્માવહનનો દર કેટલો હશે? ($T_2 > T_1$ અને સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા $K$ છે)

$20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$

$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?