એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
તલસ્થ
અક્ષસ્થ
ચર્મવર્તી
મુક્ત કેન્દ્રસ્થ
અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?
.......એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?