એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાથમિક ઉત્પાદક (વનસ્પતિઓ) સૂર્યપ્રકાશનાં કિરણોને મેળવીને તેને રાસાયણિક શક્તિ તરીકે એકત્રિત કરે છે કે જેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. પ્રાથમિક (ઉત્પાદન, ઉત્પાદક (લીલી વનસપપતિ) ઉપર આધાર રાખે છે કે જે એક નિવસનતંત્રથી બીજા જુદા જુદા નિવસનતંત્રમાં જુદી જુદી હોય છે.

આથી પ્રાથમિક ઉત્પાદકતા એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્ર કરતાં જુદી જુદી હોય છે.

Similar Questions

આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?

કેટલા વિધાનો સાચા છે ?

$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.

$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.

$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.

$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.