એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.
પ્રાથમિક ઉત્પાદક (વનસ્પતિઓ) સૂર્યપ્રકાશનાં કિરણોને મેળવીને તેને રાસાયણિક શક્તિ તરીકે એકત્રિત કરે છે કે જેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. પ્રાથમિક (ઉત્પાદન, ઉત્પાદક (લીલી વનસપપતિ) ઉપર આધાર રાખે છે કે જે એક નિવસનતંત્રથી બીજા જુદા જુદા નિવસનતંત્રમાં જુદી જુદી હોય છે.
આથી પ્રાથમિક ઉત્પાદકતા એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્ર કરતાં જુદી જુદી હોય છે.
નીચે આપેલા ચાર વિધાનો $(1 - 4) $ નો અભ્યાસ કરો તેમાંથી કોઈ પણ બે સાચા પસંદ કરો
$(1) $ સિંહ હરણને ખાય છે અને ચકલી અનાજના ખોરાક પર આધારિત હોય છે જે ઉપભોગીમાં પરિસ્થિતિકીની રીતે સમાન હોય છે.
$(2) $ ભક્ષક તારા માછલી પીલાસ્ટર કેટલાક અપૃષ્ઠંશીના જાતિ વિવિધતાને જાળવી રાખવામાં મદદ કરે છે.
$(3)$ ભક્ષકો વારંવાર ભક્ષ્ય જાતિની લુપ્તતાને પ્રેરે છે.
$(4)$ વનસ્પતિ દ્વારા રસાયણનું ઉત્પાદન જેમકે નિકોટીન સ્ટ્રોચીનાઈન ચયાપચયની રીતે અવ્યવસ્થિત હોય છે.બે સાચા વિધાનો છે :
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?
દ્વિતીય ઉત્પાદકતા એટલે ...
પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.