નીચેના વાક્યો વાંચો

$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.

$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.

$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.

$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.

સાચા વિધાનો યુક્ત વિકલ્પ

  • A

    $2$ અને $4$

  • B

    $1$ અને $3$

  • C

    $3$ અને $4$

  • D

    $1$ અને $2$

Similar Questions

કઈ બિમારીના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ?

નીચેના પૈકી કઈ ફૂગ ફેલ્યુસીનોઝન્સ ધરાવે છે?

  • [NEET 2014]

માનવીમાં વાઇરસથી થતો રોગ -?

જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.

વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન  કયું છે?