આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
એડ્રીનલ ગ્રંથી
થાઈમસગ્રંથી
પેરાથાઈરોઈડ ગ્રંથી
સ્વાદુપિંડ ગ્રંથી
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
યોગ્ય જોડકાં જોડો.
Column $-I$ |
Column $-II$ |
$A.$ Zona reticularis |
$1.$ Outer layer (adrenal cortex) |
$B.$ Zona fascicular |
$2.$ Inner layer (adrenal cortex) |
$C.$ Zona glomerulosa |
$3.$ Middle layer (adrenal cortex) |
એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?