આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
એડ્રીનલ ગ્રંથી
થાઈમસગ્રંથી
પેરાથાઈરોઈડ ગ્રંથી
સ્વાદુપિંડ ગ્રંથી
પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો થાય છે. કારણ કે
કોર્ટિસોલની અસર કેવી હોય છે ?
$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?
જ્યારે પ્રાથમિક જાતીય અંગનો વિકાસ થતો નથી, ત્યારે શેના કારણે પુખ્તતા જોવા મળે છે?