આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

  • A

    એડ્રીનલ ગ્રંથી

  • B

    થાઈમસગ્રંથી

  • C

    પેરાથાઈરોઈડ ગ્રંથી

  • D

    સ્વાદુપિંડ ગ્રંથી

Similar Questions

ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?

યોગ્ય જોડકાં જોડો.

Column $-I$

Column $-II$

$A.$ Zona reticularis

$1.$ Outer layer (adrenal cortex)

$B.$ Zona fascicular

$2.$ Inner layer (adrenal cortex)

$C.$ Zona glomerulosa

$3.$ Middle layer (adrenal cortex)

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?