સાચું વિધાન શોધો.

  • [AIPMT 2010]
  • A

    ગુનેગારોને ઊંઘવાની દવા આપવામાં આવે તો તેઓ સાચું બોલવા પ્રેરાય છે.

  • B

    સર્જરી બાદ દર્દીને દર્દશામક દવા તરીકે મૉર્ફિન આપવામાં આવે છે.

  • C

    તમાકુ ચાવવાથી રુધિરનું દબાણ અને ધબકારા ઘટે છે.

  • D

    ઑપરેશન બાદ ઝડપથી સાજા થવા દર્દીને કોકેન આપવામાં આવે છે.

Similar Questions

$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?

ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં

આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.

  • [AIPMT 1995]

નીચેનામાંથી કઈ પ્લાઝમોડિયમની પુખ્તાવસ્થા છે?

વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.