રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?

  • A

      રક્ષણ

  • B

      ભક્ષણ

  • C

      સ્મૃતિ

  • D

      પરખ

Similar Questions

પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.

નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.

જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?

પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.

મેલેરીયાનાં પરોપજીવમાં સાઇઝોગોની દરમિયાન પરિણામી કોષોને ........ કહે છે.