રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
રક્ષણ
ભક્ષણ
સ્મૃતિ
પરખ
પ્લાઝમોડીયમનાં જીવનમાં ક્રિપ્ટોઝોઈટ.........માં નિર્માણ પામે છે.
પૂર્ણ કક્ષાનાં $AIDS$ માં કયાં અન્ય રોગો થવાની સંભાવના રહે છે?
જૈવિક રોગકારકોમાં નીચેનાનો સમાવેશ થાય છે ?
એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?
નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?