12.Ecosystem
normal

કેટલીક વખત જૈવિક અને અજૈવિક પરિબળોને લીધે પરાકાષ્ઠા અવસ્થા ચોક્કસ પરાકાષ્ઠાની અવસ્થા (પ્રાથમિક પરાકાષ્ઠા)માં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચ્યા વગર રહે છે. તો આ વિધાન સાથે સંમત છો ? જો હા હોય તો ચોક્કસ ઉદાહરણ આપો.

Option A
Option B
Option C
Option D

Solution

કેટલીક વખત જૈવિક કે અજૈવિક પરિબળોની અસરને કારણે ચોક્કસ પરાકાષ્ઠાની (પ્રાથમિક પરાકાકાષ્ઠા) અવસ્થામાં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચ્યા વગર રહે છે. કારણ કે પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન કોઈ પણ ફેરફારને અજૈવિક અને જૈવિક પરિબળો ચોક્કસ ક્રમિક અવસ્થાને અસર કરે છે. એટલે કે પ્રાથમિક પરાકાકાષ્ઠા અવસ્થાને પૂર્ણ પરાકાષ્ઠાની અવસ્થાએ પહોંચ્યા પહેલાં અસર કરે છે. આ પ્રકારની સ્થિતિ બીજની હાજરી અને બીજ વાનસ્પતિક પ્રાજનનિક ઉત્પાદનોની હાજરીમાં ઉત્પન્ન થાય છે. આ દ્વિતીયક ઉપર આધારિત વિસ્તારમાં મૉસ અને વિચિત્ર નીંદણ દ્વારા ઉદૂભવે છે. આ રીતે અનુક્રમણ ગંભીર રીતે દર્શાવતા પરાકાષ્ઠાના સમુદાય ક્યારેય ઉત્પન્ન થતાં નથી. કુદરતી આપત્તિઓ જેવી કે આગ, ભૂસ્ખલન, પૂર અને માટીના પોતાના બંધારણમાં થતાં ફેરફરમાં પરાકાષ્ઠાના સમુદાય ક્યારેય ઉત્પન્ન થતાં નથી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.