વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે
હમેશા અસત્ય
હમેશા સત્ય
હમેશા સત્ય કે અસત્ય નથી
કહી શકાય નહીં
નીચે પૈકીનું કયું ખોટું છે ?
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
‘‘જો હું શિક્ષક બનું તો હું શાળા ખોલીશ’’ વિધાનનું નિષેધ
વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.
વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow \sim p )$ ટોટોલોજી છે.
વિધાન "જો $p < q$, હોય તો $p -x < q -x"$ નું પ્રતીપ મેળવો.