નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
ધારોકે નિર્બળ બેઇઝનું સામાન્ય સૂત્ર MOH છે. આ નિર્બળ બેઈઝ MOH ના જલીય દ્રાવણમાં નીચે પ્રમાણેનું સંતુલન હોય.
સંતુલન $:$$\mathrm{MOH}_{\text {(aq) }}+(\mathrm{aq})+\mathrm{M}_{\mathrm{aq}}^{+}+\mathrm{OH}_{\text {(aq) }}^{-}$
જ્યાં $C =$ બેઈઝની પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં
$\alpha=$ બેઈઝનો આયનીકરણ અંશ $=$ આયનીકરણની માત્રા
$\mathrm{MOH}$ ના આયનીકરણનું પ્રમાણ $=\mathrm{C} \alpha$
$\therefore$ સંતુલન પ્રાપ્તિમાં બેઇઝની સાંદ્રતાનો ધટાડો $=\mathrm{C} \alpha \mathrm{M}$
$\therefore$ સંતુલને બેઈઝ $\mathrm{MOH}$ ની સાંદ્રતા $=(\mathrm{C}-\mathrm{C} \alpha)=\mathrm{C}(1-\alpha)$
સંતુલને $\left[\mathrm{M}^{+}\right]=\left[\mathrm{OH}^{-}\right]=\mathrm{C} \alpha \mathrm{M}$
$MOH$ બેઈઝની દ્રાવણમાં સંતુલિત પ્રક્રિયા ઉપરથી
$\mathrm{K}=\frac{\left[\mathrm{M}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{MOH}]}$
$\therefore \mathrm{K}_{b}=\frac{\left[\mathrm{M}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{MOH}]}=\frac{\left[\mathrm{OH}^{-}\right]^{2}}{[\mathrm{MOH}]}$
તથા $\left[\mathrm{OH}^{-}\right]=\sqrt{\mathrm{K}_{b} \cdot[\mathrm{MOH}]}$
આ ઉપરથી $\mathrm{K}_{b}=\frac{(\mathrm{C} \alpha)}{\mathrm{C}(1-\alpha)}=\frac{\mathrm{C} \alpha^{2}}{1-\alpha}$
એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે તથા એક નિર્બળ બેઇઝ $BOH$ $pK_{b}$ $4.78$ નો છે, તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે ?
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.
ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.
$298$ $K$ તાપમાને ${\left( {C{H_3}} \right)_2}NH$ ને ${K_b} = 5.4 \times {10^{ - 4}}$ છે તેના $0.25$ $M$ દ્રાવણની $pH$ ગણો.
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$