બીજાશયમાં.............. ની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. .
અંડક
પરાગરજ
પરાગાસન
પરાગવાહિની
શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.
પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.