બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
945-s112

Similar Questions

દલચક્ર માટે અસંગત છે.

વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય તો તેને ....... કહે છે.

તલસ્થ જરાયુવિન્યાસ ધરાવે.

તફાવત આપો.

$(a)$ નિપત્ર અને સહપત્રિકા $( \mathrm{Bract\,\, and\,\, Bracteole} )$

$(b)$ પુષ્પદંડ અને પુષ્પવિન્યાસદંડ $( \mathrm{Pedicel \,\,and \,\,Peduncle} )$ 

$(c)$ પુંકેસર અને વંધ્યપુંકેસર $( \mathrm{Stamen\,\, and\,\, staminoid} )$ 

$(d)$ શુંકી અને માંસલશુકી $( \mathrm{Spike \,\,and \,\,spadix} )$

$(e)$ પિનાધાર અને પર્ણદંડ $( \mathrm{Pulvinus \,\,and \,\,Petiole} )$

$(f)$ પરાગરજ અને પરાગપિંડ $( \mathrm{Pollen \,\,and \,\,Pollenium} )$

સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ