વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો
જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India
$p\Rightarrow q$ ના સમાનાર્થીંનું પ્રતિપ......છે.
$p \wedge (\sim p) = c$ નું દ્વંદ્વ વિધાન કયું છે ?
જો $P \Rightarrow \left( {q \vee r} \right)$ એ મિથ્યા હોય તો $p, q, r$ નું સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય
જો $p \to ( \sim p\,\, \vee \, \sim q)$ અસત્ય હોય તો $p$ અને $q$ અનુક્રમે .............. થાય .
જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?