વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો 

  • A

    જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • B

    જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • C

    જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • D

    If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India

Similar Questions

$p\Rightarrow  q$ ના સમાનાર્થીંનું પ્રતિપ......છે.

$p \wedge  (\sim  p) = c$  નું દ્વંદ્વ વિધાન કયું  છે ?

જો $P \Rightarrow \left( {q \vee r} \right)$ એ મિથ્યા હોય તો $p, q, r$ નું સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય 

  • [JEE MAIN 2019]

જો $p \to ( \sim p\,\, \vee \, \sim q)$ અસત્ય હોય તો $p$ અને $q$ અનુક્રમે .............. થાય .

  • [JEE MAIN 2018]

જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?

  • [JEE MAIN 2021]