- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
normal
જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન મેળવો.
A
$5$ એ $2$ કરતાં વધારે નથી અથવા જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
B
$5$ એ $2$ કરતાં વધારે નથી અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
C
$5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે
D
$5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
Solution
use $ \sim (p \Rightarrow q) \equiv p \wedge ( – q)$ Option (B) is correct
Standard 11
Mathematics