જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow  q$ નું નિષેધ વિધાન મેળવો. 

  • A

    $5$ એ $2$ કરતાં વધારે નથી અથવા જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી 

  • B

    $5$ એ $2$ કરતાં વધારે નથી  અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી 

  • C

    $5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે  

  • D

    $5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી 

Similar Questions

"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]

$\sim  (p \vee q) \vee (\sim p \wedge  q)$ એ કોના બરાબર છે ?

વિધાન  $q \wedge \left( { \sim p \vee  \sim r} \right)$ નું નિષેધ લખો 

વિધાન $p \rightarrow  (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.

  • [AIEEE 2008]

‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....