નીચે આપેલા માંથી સાચા વિધાનો શોધો -

$(A)$ સમૂહ $13$ તત્વોની પરમાણ્વીય ત્રિન્ય્યાઓ નો ઘટતો ક્રમ છે $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}$.

$(B)$ સમૂહ $13$ માં ઉપરથી નીચે (top to bottom) જઈએ તેમ વિદ્યુતઋણતા ઘટે છે.

$(C)$ $\mathrm{Al}$ મંદ $\mathrm{HCl}$ માં ઓગળે છે અને $\mathrm{H}_2$ મૂક્ત કરે છે પણ સાંદ્ર $\mathrm{HNO}_3$ વડે સપાટી પર રક્ષિત ઓક્સાઈડ સ્તર બનવાને કારણે $\mathrm{Al}$ ને નિષ્કિય બનાવે છે.

$(D)$ સમૂહ $13$ ના બધા જ તત્વો સૌથી વધુ સ્થિર $+ 1$ ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.

$(E)$ $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન માં $\mathrm{Al}$ નું સંકરણ $\mathrm{sp}^3 \mathrm{~d}^2$ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]
  • A

    ફક્ત $(C)$ અને $(E)$

  • B

    ફક્ત $(A)$, $(C)$ અને $(E)$ 

  • C

    ફક્ત $(A)$, $(B)$, $(C)$ અને $(E)$ 

  • D

    ફક્ત $(A)$ અને $(C)$ 

Similar Questions

ડાયબોરેનમાં બોરનના સંકરણનો પ્રકાર કયો છે ? 

ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?

  • [NEET 2022]

$Al$ ની વિધુત વિભાજન પદ્ધતિથી નિષ્કર્ષણમાં પીગલીત ક્રાયોલાઇટ વપરાય છે તેનું કારણ .......

ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ દ્વારા કરવામાં આવેલ એલ્યુમિનિયમની શુદ્ધિકરણ ....... તરીકે ઓળખાય છે.

  • [AIPMT 1999]

હાઈડ્રોલિસિસ પર $AlCl_3$ શું આપે છે ?