ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

  • [AIPMT 2010]
  • A

    કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

  • B

    જીવનકાળ વધારવા

  • C

    ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા

  • D

    શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

Similar Questions

પુનઃસંયોજિત ઇન્સ્યુલિન અથવા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ફાયદા જણાવો.

કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?

અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.

જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?

$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.