ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
જીવનકાળ વધારવા
ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા
શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
જનીનિક ઈજનેરી એટલે .......
જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?
પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.
$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો.
વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?