ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

  • [AIPMT 2010]
  • A

    કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

  • B

    જીવનકાળ વધારવા

  • C

    ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા

  • D

    શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

Similar Questions

જનીનિક ઈજનેરી એટલે .......

જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?

પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.

$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો. 

વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?