મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
નર જન્યુકોષ
ટ્રોફોઝોઈટસ
સ્પોરોઝોઈટસ
માદા જન્યુકોષ
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.
નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.