ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?
$A^2$
$A$
અચળ
$1/A$
બોરોનનો અણુભાર $10.81$ છે અને તેના બે આઇસોટોપ્સ $ _5{B^{10}} $ અને $ _5{B^{11}} $ છે. તો $ _5{B^{10}}{:_5}{B^{11}} $ નો ગુણોત્તર કેટલો હશે?
ન્યુક્લિયસની ત્રિજ્યા (પરિમાણ) કેવી રીતે અંદાજવામાં આવી ? અને તેની ત્રિજ્યા અને પરમાણુદળાંક સાથેનો સંબંધ લખો.
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?
નીચે બધા જ સાચાં વિધાનો આપેલા છે.
$(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.
$(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.
$(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.
$(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......