ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?

  • [AIPMT 1992]
  • A

     $A^2$

  • B

    $A$

  • C

    અચળ

  • D

    $1/A$

Similar Questions

બોરોનનો અણુભાર $10.81$ છે અને તેના બે આઇસોટોપ્સ $ _5{B^{10}} $ અને $ _5{B^{11}} $ છે. તો $ _5{B^{10}}{:_5}{B^{11}} $ નો ગુણોત્તર કેટલો હશે?

  • [AIPMT 1998]

ન્યુક્લિયસની ત્રિજ્યા  (પરિમાણ)  કેવી રીતે અંદાજવામાં આવી ? અને તેની ત્રિજ્યા અને પરમાણુદળાંક સાથેનો સંબંધ લખો. 

જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?

  • [AIPMT 2015]

નીચે બધા જ સાચાં વિધાનો આપેલા છે.

$(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.

$(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.

$(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.

$(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.

$(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]

${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......

  • [AIPMT 1990]